 |
જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ. મુસાફર નો સાથ, મુસાફરી નો સંગાથ જ એક બીજાની ખાતરી છે. જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ. station station ફરી, તમને નવી સવાર રોજ |
|
 |
આખો દિવસ વીતી ગયો, સૌએ શિક્ષકોને ખુબ સારી રીતે શુભેચ્છાઓ પાઠવી, મેં પણ એમને દિલ થી આપી, જે શિક્ષક નથી પણ એમની શિક્ષા શિક્ષણ તરીકે કામ લાગી. શાળા એં જતા પહેલા માતૃભાષા શીખવાડનાર માતા, ને હું શુભેચ્છા |
|
 |
વરસી ગયો વરસી ગયો, કાલે ફરી વરસાદ વરસી ગયો, ક્યાં ગયો વરસાદ? પૂછનાર ને જાણે જવાબ, વરસી ને કહી ગયો. થોડા વિરામ બાદ બીજા ભાગની શરૂઆત માટે જાણે ફરી પ્રગટ થયો, વરસાદ હવે ગયો! કહેનારા ને આજે વરસી ને ખોટા |
|
 |
અવસર આનંદ નો ક્યારેકજ આવે છે , સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે , ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા , કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે….. |
|
 |
સારા કામ માટે સારી સવાર તો, રોજ મળે છે, બસ, આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે. નવા સ્વાદ માટે, ઘરનું ભાણું તો રોજ મળે છે, બસ, આપણે એને સારા સ્વાદ થી જોવાની જરૂર છે. સારા સપના માટે ઘરના સભ્યો સાથ |
|
 |
તહેવારો આવે છે અને જાય છે, પણ તેને ધામધૂમ થી ઉજવવા માટે આપની પાસે સમય નથી??? મિત્રો ક્યારેક ફોન પર મળતા અને હાય હેલો ની ખબર પૂછતા, પણ ક્યારેક મળવા માટે આપની પાસે શું સમય નથી??? ઓફીસ થી ઘરે આવી પગ લાં |
|
 |
One Day..Yamraj came to a Guy and said: “Hey, today is your last day!” Guy: “But i’m not ready!”. Yamraj said: “Well today your name is the first on my list…”. Guy:”Okay,then why don’t you take a |
|
 |
તમે સાચા હોવ તો તેને સાબિત કરવાની જરૂરી નથી. એક દિવસ જગત તમને આપોઆપ સ્વીકારશે. |
|
 |
જો એકાદ વર્ષનું વિચારતા હોવ તો બીજ વાવો, જો દસ વર્ષનું વિચારતા હોવ તો ઝાડ વાવો; અને જો ૧૦૦ વરસનું વિચારતા હોવ તો લોકોને શીખવાડો. |
|
 |
પ્રાર્થના ઈશ્વરનો મોબઈલ નંબર છે, ‘નેટવર્ક’માં રહો તો રીંગ વાગે જ! |
|
 |
ખીલેલું ફૂલડું શીખવે છે, સુગંધ લહેરાવો – પ્રસન્નતા પ્રસરાવો. |
|
 |
લોભ અને કરકસર… આ બન્ને વચ્ચેનું અંતર સમજનાર માણસ સફળ અને સુખી થઇ શકે. |
|
 |
યાદશક્તિ વધારવી એ સારી બાબત છે, પરંતુ ગણીબધી ઘટનાઓને ભૂલી જવાથી પણ જીવન ધન્ય બને છે. |
|
 |
જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરો, ઉપરવાળાની મહેરબાની વધારે બનશે |
|
 |
એવુંન માનતા કે તમને જે કંઈપણ મળ્યું છે તે તમારી આવડત અને હોશિયારીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોશિયાર લોકો ગણ છે જેમને આબધુ નથી મળ્યું. |
|
 |
મેઘની સમાન જળ નહીં, આત્મબળ સમાન કોઈ બળ નહીં,નેત્રની સમાન કોઈ તેજ નહીં અને અન્નની સમાન કોઈ પ્રિય નહીં |
|
 |
વધારે પડતા કાર્યનો બોજો નહિ પણ અનિયમિતતા માનસને મારી નાખે છે. – ગાંધીજી |
|
 |
આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ. |
|
 |
પ્રસન્ન રહેવાનો એક રસ્તો એ પણ છે કે જ્યાં અને જયારે કોઈને મળો ત્યારે પ્રસન્નતા એવી રીતે વ્યક્ત કરો,જાણે એ ત્યાં પહેલેથી જ મોજુદ હતી. |
|
 |
કરાવી પડે ખાતરી એ સબંધ સુ…? બતાવી પડે નારાજગી એ સબંધ સુ…? વિશ્વાસ આવે તો માનજો કે ખાસ છો તમે… બાકી વિશ્વાસ અપાવવો પડે એ સબંધ સુ…? |
|
 |
આ એં પિતા ની છે વાત જે ૬૦ માં વર્ષે ખોઈ ચુક્યા છે એમના ૩૦ વર્ષ ના દીકરાનો હાથ. ખુબ નજીવી હતી એં વાત છતાંય કેમ એં મોત ને ભેટી ગયો આજ. એં આંસુ ની થોડી કરી છે મારા શબ્દો માં એની રજૂઆત. એં બીજું કોઈ નહિ પ |
|
 |
તમારા અસ્વીકાર ને મૈ સહજતાથી સ્વીકારી તો લીધો, પણ વિરહ ની વેદના વહેચવામાં મારા મનએ મને નકારી દીધો. બધું વિચારી ને તમે મારો અસ્વીકાર કરી લીધો, અને અમે, કશુજ વિચાર્યા વગર તમને હકારો કરી દીધો. ખુબ હિંમત |
|
 |
મગજે મારા આજે પૂછયો મનને સવાલ, બતાવ, કોણ છે તારા મતે સાચો ભગવાન? સુખ આપે એ ભગવાન? કે દુઃખ દુર કરે એ ભગવાન? હાસ્ય આપે એ ભગવાન? કે રુદન દુર કરે એ ભગવાન? પેટભર ખાવા આપે એ ભગવાન? કે ભૂખ્યો ના રાખે એ ભગવા |
|
 |
પ્રેમ મહાન પ્રેમ !! ૐ પુનિતા સાહ ૐ ખુશી એક પલ ૐ .. ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા |
|
 |
આજની પંક્તિઓ લખી છે મૈ નવજાત પક્ષી ઓ માટે પણ ઘણા અંશે એ આપણા જીવન માં ક્યાંક ને ક્યાંક જરૂર મદદ રૂપ બનશે. આવું મારું માનવું છે *********************** ઉડવા માટે આજે ઉડાન છે મૈ ભરી, સફળતા મળે એવું જર |
|
 |
દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે। ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે। હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વા |
|
 |
ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ નારીની સાત વિભૂતિ વર્ણવી છે. આ વિભૂતિ વિષે પૂ. મોરારી બાપુ પણ અવાર નવાર તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કરે છે. તેમજ આ વાત તેમણે સ્ત્રી ભ્રૂણ હત્યાના વિરોધમાં તેમના સંદેશમાં પણ |
|
 |
આજનું લખાણ ખુબ નાનું છે પણ એને સમજવા મગજ નહિ સમજ ની જરૂર છે. ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે, જયારે એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો. |
|
 |
આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ, કાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ આજની મળેલી નિષ્ફળતા થી શું, આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો? મળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો, તો નિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક |
|
 |
રૂપિયા ૫૦ માં ૫૦ ગુલાબો ભરેલો હાર માતાને ચઢાવા મળતો તોય ઘણી વાર હું ભાવ કરાવી ૪૦ માં લાવતો અને કાલે, ઘરની માતા(પત્ની) ને આપવા રૂપિયા ૫૦ માં માત્ર એક ડાળખી વાળો ગુલાબ લેવામાં કોઈ ભાવ તાલ નહિ કોઈ ખચકાટ |
|
 |
બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર |
|
 |
એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે. પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે |
|